Welcome to Shree Jivkor Vanita Vishram School

Heritage School - More Than 100 Years Old

Latest News
Shri Jivkor Somnath Rupjidas Vanita Vishram Trust
  • Shri Lavleshbhai C Mehta (President)
  • Shri Manoramaben M Munsha (Vice President)
  • Shri Gaurangbhai G Jani (Secretary)
  • Shri Jyotsanaben K Patel (Secretary)
  • Shri Kalpanaben R Patel (Principal - Secondary/Higher secondary school)
  • Shri Krupaliben C Shastri (Principal-Primary school)


શ્રી લવલેશભાઈ મેહતા
પ્રમુખશ્રી

લક્ષ ગમે તેટલો વિકટ અને લાંબો હોય કે સરળ અને ટૂંકો હોય પણ તેનો પ્રારંભ તો એક ડગલાથી જ થાય છે. જે સમયે સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોની બહાર નીકળી નહોતી શકતી ત્યારે બાળ વિધવા શ્રી સુલોચનાબહેને તે સમયની સ્ત્રીઓની આર્થિક, નૈતિક, શારીરિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે હેતુથી આ સંસ્થાની સ્થાપના કરેલી, અને ત્યાં જ આપણા સૌની યાત્રાનું પ્રથમ પગલું મુકાયું અને ધીમે ધીમે ચાલીને લીલી પીળી છાંયડી વચ્ચે લાંબો પંથ કપાતો ગયો... આજે ૧૦૦ વર્ષનો સમય પસાર થઈ ગયો.કેટલાય શિક્ષકો - કર્મચારીઓ આવ્યા ને નિવૃત થયા, તો ય બદલાયેલી પરિસ્થિતી વચ્ચે વનિતાવિશ્રામની વિકાસ યાત્રા અવિરતપણે ચાલુ જ રહી... વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય,તેમની સુષુપ્ત શક્તિઓ બહાર લાવી શકાય, વિદ્યાર્થીઓને કપરી પરિસ્થિતિમાં માનસિક સમતુલા જળવાઈ રહે એ જ અભિગમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ આપના સાથ સહકારથી જે રીતે અત્યાર સુધી વિધાર્થીઓનો વિકાસ થઈ રહ્યો છે એ જ રીતે આગળ પણ એમનો વિકાસ થતો રહે એ જ સાથ સહકારની અપેક્ષા સહ...

“કલ ખેલ મે હમ હો ના હો ગર્દિશ મે તારે રહેંગે સદા...”

જયભારત... જયહિંદ...

 Shree Jivkor Vanita Vishram School

Welcome to Shree Jivkor Vanita Vishram School

Heritage School - More Than 100 Years Old

Latest News
Shri Jivkor Somnath Rupjidas Vanita Vishram Trust
  • Shri Lavleshbhai C Mehta (President)
  • Shri Manoramaben M Munsha (Vice President)
  • Shri Gaurangbhai G Jani (Secretary)
  • Shri Jyotsanaben K Patel (Secretary)
  • Shri Kalpanaben R Patel (Principal - Secondary/Higher secondary school)
  • Shri Krupaliben C Shastri (Principal-Primary school)


શ્રી લવલેશભાઈ મેહતા
પ્રમુખશ્રી

લક્ષ ગમે તેટલો વિકટ અને લાંબો હોય કે સરળ અને ટૂંકો હોય પણ તેનો પ્રારંભ તો એક ડગલાથી જ થાય છે. જે સમયે સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોની બહાર નીકળી નહોતી શકતી ત્યારે બાળ વિધવા શ્રી સુલોચનાબહેને તે સમયની સ્ત્રીઓની આર્થિક, નૈતિક, શારીરિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે હેતુથી આ સંસ્થાની સ્થાપના કરેલી, અને ત્યાં જ આપણા સૌની યાત્રાનું પ્રથમ પગલું મુકાયું અને ધીમે ધીમે ચાલીને લીલી પીળી છાંયડી વચ્ચે લાંબો પંથ કપાતો ગયો... આજે ૧૦૦ વર્ષનો સમય પસાર થઈ ગયો.કેટલાય શિક્ષકો - કર્મચારીઓ આવ્યા ને નિવૃત થયા, તો ય બદલાયેલી પરિસ્થિતી વચ્ચે વનિતાવિશ્રામની વિકાસ યાત્રા અવિરતપણે ચાલુ જ રહી... વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય,તેમની સુષુપ્ત શક્તિઓ બહાર લાવી શકાય, વિદ્યાર્થીઓને કપરી પરિસ્થિતિમાં માનસિક સમતુલા જળવાઈ રહે એ જ અભિગમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ આપના સાથ સહકારથી જે રીતે અત્યાર સુધી વિધાર્થીઓનો વિકાસ થઈ રહ્યો છે એ જ રીતે આગળ પણ એમનો વિકાસ થતો રહે એ જ સાથ સહકારની અપેક્ષા સહ...

“કલ ખેલ મે હમ હો ના હો ગર્દિશ મે તારે રહેંગે સદા...”

જયભારત... જયહિંદ...